Maha Yuddha Na Padagham Vagya | Swadhyay Parivar Bhavgeet
Maha Yuddha Na Padagham Vagya | Swadhyay Parivar Bhavgeet
564
views
Geet Gita Ma Gayu Mastan | Swadhyay Parivar Gujarati Bhavgeet
Geet Gita Ma Gayu Mastan
ગીત ગીતામાં ગાયું મસ્તાન મને વ્હાલો લાગે છે કહાન......
40
views
Ame Sagar Saput | Matsyagandha | Swadhyay Parivar
In Our Village We Decided To Purchase A Boat For The Lord, All Of Us Work One By One On The Boat And What We Earn Doesn't Belong To Any One Of Us, Because We Work For That Day Out Of Devotion Depending Upon Our Efficiency. We Thought What Efficiency Do We Have, We Are Not Educated, We Can Only Catch Fish, We Don't Possess Any Land, This Is Our Only Efficiency. So We Decided To Use Our Fishing Skill One Day A Month For God From Every Village, If There Are 30 Fishermen, They Take Turns To Go Out Into The Sea And What They Earn Is Collective Wealth And We Use It Collectively.
23
views
Dada Amara Eva Sahune Game Teva | Baal geet Baal Sanskar Kendra | Swadhyay Parivar
Dada Amara Eva Sahune Game Teva | Baal geet Baal Sanskar Kendra | Swadhyay Parivar
Our Dada Is So, Every One Loves Our Dada,
This Is The Essence Of Dada's Work And Message: ''Do Good Be Good O My Son''.
Grow From Small To Big And As you Develop And Progress, You Must Surrender Your Mind, Body And Self In The Way Of The Dharma, The Righteous Path ''Do Good Be Good O My Son''.
6
views
Tera sahara mujako bansari bajaiya | Archan Sudha | Swadhyay Parivar Bhavgeet
I Entrust My Self To You, I Listen To You Flute,
I Entrust To You This Boat Of My Life,
Whether You Call Him Ram Or Rahim, There Is No Difference, Just Like My Name Which Is Sundar Lal.
Some Call Me Baniya, Some Call Me Mama, But I Remain The Same.
There Are Many Names To Call Him By, But He Is One.
39
views
Guru purnima | Pujya Pandurang Shashtri Athwale | Swadhyay Parivar
Guru Vishnu Sloka Lyrics along with its meaning in multiple languages.
Guru Brahma Guru Vishnu Sloka Lyrics In Sanskrit:
गुरुर्ब्रह्मा ग्रुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः ।
गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः ॥
Guru Brahma Guru Vishnu Sloka Lyrics In Kannada:
ಗುರು ಬ್ರಹ್ಮ ಗುರು ವಿಷ್ಣು ಗುರು ದೇವೋ ಮಹೇಶ್ವರ |
ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ ||
Guru Brahma Guru Vishnu Sloka Lyrics In English:
Guru Brahma Guru Vishnu Guru Devo Maheshwara |
Guru Sakshat Param Brahma Tasmai Shri Gurave Namaha ||
Guru Brahma Guru Vishnu Sloka Lyrics In Tamil:
குரு பிரம்மா குரு விஷ்ணு குரு தேவோ மகேஸ்வர |
குரு சாஷாத் பரப்பிரம்மா தஸ்மை ஸ்ரீகுருவே நமஹ ||
Guru Brahma Guru Vishnu Sloka Lyrics In Telugu:
గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరహ |
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ||
701
views
Guru Purnima | Guru Brahma Guru Vishnu Sloka Lyrics | Swadhyay Parivar
Guru Brahma Guru Vishnu Sloka Lyrics Along With Meaning
Before we learn Guru Brahma Guru Vishnu Sloka along with its meaning, It’s important for us to understand about Guru. Guru in Sanskrit refers to a teacher or a guide. Guru is derived from two words namely,
“Gu” which means darkness and
“Ru” which means light
Gu and Ru combine to form “Guru” which means the one who brings darkness to light. A Guru is one who has immense knowledge, wisdom, and command over a subject and makes use of it to guide his disciples. Teachers or Gurus are the building blocks of society, They educate people and help them become better Human Beings.
Guru Brahma Guru Vishnu Sloka is a prayer to the teacher or Guru who helps us in solving all the troubles that we encounter in the path of learning and wellness. The Guru Brahma Guru Vishnu Sloka is a well-known prayer that explains the greatness of Guru and is recited every day by students in India.
In this article, we provide you with the Guru Brahma Guru Vishnu Sloka Lyrics along with its meaning in multiple languages.
Guru Brahma Guru Vishnu Sloka Lyrics In Sanskrit:
गुरुर्ब्रह्मा ग्रुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः ।
गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः ॥
Guru Brahma Guru Vishnu Sloka Lyrics In Kannada:
ಗುರು ಬ್ರಹ್ಮ ಗುರು ವಿಷ್ಣು ಗುರು ದೇವೋ ಮಹೇಶ್ವರ |
ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ ||
Guru Brahma Guru Vishnu Sloka Lyrics In English:
Guru Brahma Guru Vishnu Guru Devo Maheshwara |
Guru Sakshat Param Brahma Tasmai Shri Gurave Namaha ||
Guru Brahma Guru Vishnu Sloka Lyrics In Tamil:
குரு பிரம்மா குரு விஷ்ணு குரு தேவோ மகேஸ்வர |
குரு சாஷாத் பரப்பிரம்மா தஸ்மை ஸ்ரீகுருவே நமஹ ||
Guru Brahma Guru Vishnu Sloka Lyrics In Telugu:
గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరహ |
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ||
Guru Brahma Guru Vishnu Sloka Meaning in English:
Prayers to you, Oh my Guru who is the Brahma (The Creator),
Who is the Vishnu (The Preserver),
Who is the Maheshwara (The Destroyer),
With this knowledge, Guru you are the Parabrahma (Supreme God or the Absolute Truth),
My Salutations and obeisance to you Shri Guru
🙏
1.53K
views
Swadhyay Parivar Hindi Bhavgeet | Bar Bar Yeah Sawal Mujko Sataye
Swadhyay Parivar Hindi Bhavgeet | Bar Bar Yeah Sawal Mujko Sataye
bhavgeet swadhyay Hindi,
bhavgeet hindi, bhavgeet dadaji,
bhavgeet swadhyay parivar mp3,
bhavgeet
bhavgeet swadhyay,
bhavgeet yogeshwar,
swadhyay bhavgeet mp3
swadhyay bhavgeet app
swadhyay bhavgeet in Hindi pdf
swadhyay bhavgeet lyrics Hindi
#Swadhyay #Parivar #hindi #bhavgeet
79
views
Ath Shree Mahabharat Katha | Mahabharat Title Song | Bal Sanskar Kendra
अथ श्री महाभारत कथा | Ath Shree Mahabharat Katha | Mahabharat Title Song |
Hindi:
अथ श्री महाभारत कथा महाभारत कथा।
महाभारत महाभारत महाभारत
अथ श्री महाभारत कथा अथ श्री महाभारत कथा महाभारत कथा महाभारत कथा।
कथा है पुरुषार्थ की ये स्वार्थ की परमार्थ की
सारथि जिसके बने श्री कृष्ण भारत पार्थ की
शब्द दिग्घोषित हुआ जब
सत्य सार्थक सर्वथा
शब्द दिग्घोषित हुआ
यदा यदा ही धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमअधर्मस्य तदात्मानम सृज्याहम।
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम धर्म संस्थापनार्थाये संभवामि युगे युगे।।
महाभारत महाभारत महाभारत
आ आ आ आ आ
अथ श्री महाभारत कथा महाभारत कथा
English:
Atha shri Mahabharat katha
Mahabharat katha
Katha hai purusharth yeh ki
Swarth ki parmarth ki
Sarthi jis ke bane
ShriKrishna Bharat Parth ki
Shabdh Dighoshit Hua Jab
Satya Sarthak Sarvatha...
Yada yada hi dharmasya glanir bhavati bharata
Abhyutthanam adharmasya tadatmanam srjamy aham
Paritranaya sadhunam vinasaya ca duskritam
Dharma-samsthapanarthaya sambhavami yuge yuge
#Mahabharat #titlesong #Lyrics
29
views
What is life? | Swadhyay Parivar
"જીવન"... "जीवन"..."Life"..."زندگی"...
સૌ પ્રથમ એક કિલો "#પ્રેમ" લઇલો...
એમા બરાબર ૨૦૦ ગ્રામ "#સ્મીત" ઉમેરો,
આથો ચડી રહે પછી એમા ચાર ચમચી "#વિશ્વાસ" અને ૩૦ ગ્રામ જેટલી "#સહાનુભૂતિ" તથા ૦૧ લીટર "#સચ્ચાઇ" ઉમેરો,
જે મિશ્રણ તૈયાર થાય તેને ધુટીને બરાબર ઘટ્ટ થવા દો...
પછી એમા એટલા જ વજન જેટલો "#આનંદ" રેડી ને ઠીક ઠીક સમય સુધી "#વૈરાગ્ય" ના ફ્રીજમાં મૂકી રાખો,
કલાક પછી યોગ્ય ક્દના ચોસલા પાડીને શત્રુ તથા મિત્રોમાં વહેચવા માંડો.
આ સ્વાદિષ્ટ વાનગી નું શું નામ છે ? તે જાણો છો ?
.
.
.
.
.
.
.
.
.
આ વાનગી નું નામ છે "#જીવન"...
"#જીવન"... "#जीवन"..."#Life"..."#زندگی"...
#Swadhyay #swadhyayparivar
17
views
Jay mahadev kailash Pati Sloka | Mahashivratri
जय महादेव कैलाश पति | Jay mahadev kailash Pati | Mahashivratri
#swadhyayparivar #shlokas #Verse #mahashivratri
6
views
Sloka । Dwadash Jyotirlingani । Swadhyay Parivar
#Sloka । Dwadash Jyotirlingani । द्वादशज्योतिर्लिङ्गानि । #swadhyayparivar
सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम् ।
उज्जयिन्यां महाकालमोङ्कारममलेश्वरम् ॥ १ ॥
परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करम् ।
सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने ॥ २ ॥
वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमीतटे ।
हिमालये तु केदारं घुश्मेशं च शिवालये ॥ ३ ॥
एतानि ज्योतिर्लिड्गानि सायंप्रातः पठेन्नरः ।
सप्तजन्मकृतं पापं स्मरणेन विनश्यति ॥ ४ ॥
#dwadasajyotirlingani,
dwadasa jyotirlingani #lyrics,
dwadash jyotirling #stotra,
dwadash jyotirling aarti,
dwadash jyotirling #mantra,
dwadash jyotirling darshan,
dwadash jyotirlinga aarti,
dwadash jyotirlinga ashtakam,
dwadash jyotirlinga stotram,
dwadash jyotirlinga,
dwadash jyotirlinga song,
dwadash jyotirlinga stotram lyrics,
dwadash jyotirlinga stotram female version,
dwadash jyotirlinga stotram full,
dwadash jyotirlinga mantra,
dwadash jyotirlinga stotram with lyrics
14
views
Enu naam jivan che bhuliash na | Swadhyay Parivar Gujarati Bhavgeet
એનું નામ જીવન છે ભુલીશ ના.
Enu naam jivan che bhuliash na.
6
views
Samudra Vasane Devi prayer with lyrics | swadhyay parivar
Samudra Vasane Devi prayer with lyrics swadhyay parivar
(પથારીમાંથી ઊઠીને જમીન પર પગ મૂકતાં પહેલાં બોલવાનો શ્લોક)
પૃથ્વીને વંદન (ક્ષમાયાચના):
समुद्रवसने देवि! पर्वतस्तनमण्डले ।
विष्णुपत्नि! नमस्तुभ्यं पादस्पर्शं क्षमस्व मे ॥
સમુદ્રવસને દેવિ ! પર્વતસ્તનમંડલે ।
વિષ્ણુપત્નિ ! નમસ્તુભ્યં પાદસ્પર્શં ક્ષમસ્વ મે ॥
સમુદ્રરૂપી વસ્ત્રોવાળી , પર્વતરૂપી સ્તનોવાળી અને વિષ્ણુ ભગવાનની પત્ની પૃથ્વીદેવી ! તમને નમસ્કાર કરું છું . મારા પગનો તમને સ્પર્શ થાય છે માટે ક્ષમા કરો .
#amudravasanedevi #Slokas #swadhyayparivar
12
views
Mukti male ke na male | Swadhyay bhavgeet Gujarati Ma | Swadhyay Pariwar
મુક્તિ મળે કે ના મળે | Mukti male ke na male | Swadhyay bhavgeet
મારે ભક્તિ તમારી કરવી છે....
મુક્તિ મળે કે ના મળે,
મારે ભક્તિ તમારી કરવી છે,
મેવા મળે કે ના મળે,
મારે સેવા તમારી કરવી છે....(૧)
-મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે....
મારો કંઠ મધુરો ન હોય ભલે,
મારો સૂર બેસુરો હોય ભલે,
શબ્દો મળે કે ના મળે,
મારે કવિતા તમારી કરવી છે....(૨)
-મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે....
હું પંથ તમારો છોડું નહી,
ને દૂર-દૂર ક્યાંયે દોડું નહી,
પુણ્ય મળે કે ના મળે,
મારે પૂજા તમારી કરવી છે....(3)
-મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે....
આવે જીવન માં તડકા છાયાં,
સુખ દુઃખના પડે ત્યાં પડછાયા,
કાયા રહે કે ના રહે,
મારે માયા તમારી કરવી છે....(૪)
-મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે....
જયારે અંત સમય મારો આવે પ્રભુ,
તમ રેહજો આ નેનો ની આગે પ્રભુ,
શરણે તમારે આવીને મારે મુક્તિ આ જીવ ની કરવી...(૫)
-મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે....
#Muktimalekenamale #swadhyayparivarbhavgeet #new
8
views
Tav Prem Hridaya No Pami | Swadhyay Parivar Bhavgeet Gujarati ma
Tav Prem Hridaya No Pami | Swadhyay Parivar Bhavgeet Gujarati ma
84
views
Trikaal Sandhya Verse | Karagre Vasate Lakshmi | Morning Mantra | Swadhyay Parivar
Trikaal Sandhya Verse | Karagre Vasate Lakshmi | Morning Mantra | Swadhyay Parivar
ત્રિકાલ સંધ્યા.
ત્રિકાલ સંધ્યા એટલે શું: -
ત્રિકલા સંધ્યા માં ત્રણ વખત પૂજા થાય છે જે દરરોજ સવારે,બપોરે અને સાંજના સમયે પૂજા-અર્ચના કરવામાં આવે છે.
ત્રિકાલ સંધ્યા માં પ્રથ સંધ્યા (સવારની પૂજા), મધ્યમિકા સંધ્યા (બપોરની પૂજા) અને સયમ સંધ્યા (સાંજની પૂજા) નામની ત્રણ સંધ્યા પૂજાઓ અનુક્રમે સૂર્યોદય, બપોર અને સૂર્યાસ્તની આસપાસ કરવામાં આવે છે.
ત્રિકાળ સંધ્યા કેમ કરવી જોઈએ: -
એવું કહેવામાં આવે છે કે શ્રી રામ અને શ્રી કૃષ્ણ જેવા ઋષીઓ, સંતો અને દૈવી અવતારોએ પણ ત્રિકાળ સંધ્યા કરી હતી.ઋષીમુનિઓ ના કેહવા મુજબ આ નિયમિત ઉપાસનાથી સુષુમ્ણા ના દરવાજા ખુલે છે, જેનાથી મનુષ્યની સુષુપ્ત શક્તિઓ અને શક્તિઓ જાગૃત થાય છે અને તેની બુદ્ધિ તીવ્ર બને છે અને જીવન તેજસ્વી અને સફળ બને છે. ત્રિકાળ સંધ્યાની આખી પ્રક્રિયા બ્રહ્માંડ સાથે વ્યક્તિના શરીર, મન અને આત્માને સુમેળ કરવામાં મદદ કરે છે.
ત્રિકાળ સંધ્યા (Trikaal Sandhya):
શાસ્ત્રોમાં લખ્યું છે કે, આપણે દિવસના ત્રણ મહત્વપૂર્ણ સમયે ભગવાનને યાદ કરવા જોઈએ.
દાન ત્રણ પ્રકારના હોય છે.
(1) સ્મૃતિ દાન
(2) શક્તિ દાન
(3) શાંતિ દાન
સ્મૃતિ દાન:
સ્મૃતિદાન સવારના સમય માં કરવામાં આવે છે.સવારે ઉઠીને પ્રભુને યાદ કરતા આપણા કર એટલે કે બન્ને હાથો ને જોઈને આ શ્લોક બોલવા જોઈએ.
कराग्रे वसते लक्ष्मीः करमूले सरस्वती।
करमध्ये तु गोविन्द: प्रभाते कर दर्शनम॥
समुद्रवसने देवि पर्वतस्तनमंडले।
विष्णुपत्नि नमस्तुभ्यं पादस्पर्श क्षमस्व मे॥
वसुदेवसुतं देवं कंसचाणूरमद्रनम्।
देवकीपरमानन्दम कृष्णं वन्दे जगद्गुरुम्॥
શક્તિ દાન:
ભોજન દરમિયાન શક્તિ દાન કરવામાં આવે છે. ખોરાક લેતા પહેલા, ભગવાનને યાદ કરીને, આ શ્લોક બોલવો જોઈએ.
यज्ञशिष्टाशिनः सन्तो मुच्यन्ते सर्वकिल्विषैः।
भुञ्जते ते त्वघं पापा ये पचम्त्यात्मकारणात्॥
यत्करोषि यदश्नासि यज्जहोषि ददासि यत्।
यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम्॥
अहं वैश्र्वानरो भूत्वा ग्राणिनां देहमाश्रितः।
प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम्॥
ॐ सह नाववतु सह नौ भनक्तु सह वीर्यं करवावहै।
तेजस्वि नावघीतमस्तु मा विहिषावहै।।
ॐ शांतिः शांतिः शांतिः।।
શાંતિ દાન:
શાંતિદાન સૂતી વખતે કરવામાં આવે છે,સુતા પેહલા પ્રભુ ને યાદ કરતા કરતા આ શ્લોક બોલવો જોઈએ.
कृष्णाय वासुदेवाय हरये परमात्मने। प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः॥
करचरणकृतं वाक् कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वाअपराधम्।
विहितमविहितं वा सर्वमेतत् क्षमस्व जय जय करुणाब्धे श्री महादेव शंभो॥
त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव।
त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव॥
❃ત્રિકાલ સંધ્યા એટલે કે હૃદય રૂપી ઘરમાં ત્રણ વખત સ્વછતા કરવી. તેનાથી ઘણો ફાયદો થાય છે.
ત્રિકાલ સંધ્યા કરવાથી...
વ્યક્તિનું મન ઝડપથી નિર્દોષ અને શુદ્ધ બને છે. તેનું શરીર સ્વસ્થ અને ખુશ રહે છે અને તેની પાસે ધીમી અને તીવ્ર નિયતિને બદલવાની ક્ષમતા આવે છે.
પ્રગતિશીલ નિયતિના વપરાશમાં તે ખુશ રહે છે.
દુઃખ, શોક, 'હાય-હાય' અથવા ચિંતા તેને દબાવી શકતા નથી.
ત્રિકાલ સંધ્યા કરવા વાળા પુણ્યશાળી ભાઈઓ અને બેહનો પોતાની સાથે-સાથે પોતાના કુટુંબીજનોમાં અને પોતાના બાળકોમાં પણ તેજસ્વીતા પ્રદાન કરે છે.
ત્રિકાલ સંધ્યા કરવા વાળા માતા-પિતા ના બાળકો બીજા અન્ય બાળકોની સરખામણી માં વિશેષ યોગ્યતા વાળા હોવાની ની સંભાવના વધારે હોય છે
મન લાગણીમાં ડૂબી જતું નથી
ઈશ્વર-પ્રસાદ પચાવવાની ક્ષમતા આવે છે.
મન નું ધ્યાન પાપો તરફ જતું અને સદ્-ગુણો માં વધારો થાય છે.
ત્રિકાલ સંધ્યા કરવાથી થોડાજ અઠવાડિયામાં અંત:કરણ શુદ્ધ થાય છે. અને જેનું અંત:કરણ શુદ્ધ થાય છે તેઓને જલ્દીથી બ્રહ્મજ્ઞાન મળે છે.
જે સાધક ત્રિકાલ સંધ્યા કરે છે તે સર્વત્ર શાંતિ, સુખ, પ્રેમ અને આનંદનો અનુભવ કરે છે.
18
views
Bhav Vandana Program - Surat I Swadhyay Parivar
▶ 4 લાખ કોળી પટેલ સ્વાધ્યાયીઓની ભાવવંદના,સુરત I Swadhyay Parivar
➦ ઘરે ઘર કોળી પટેલ જાગ્યા ગીત સાથે દાદા અને દીદીને 4 લાખ સ્વાધ્યાયીઓની ભાવવંદના
સ્વકર્મ, સ્વખર્ચ, સ્વશિસ્ત, સ્વચ્છતા અને સંધ્યાનાં સંકલ્પ સાથે 4 લાખ લોકોની તેજ મિદમ્ વંદના, અઢી વર્ષ બાદ 4 લાખનો સંકલ્પ પૂર્ણ થયો.
સ્વાધ્યાય પરિવારના બ્રહ્મલીન પૂ.પાંડુરંગ દાદાના જન્મશતાબ્દી પૂર્ણ થતાં દાદા અને હાલમાં સંચલન કરતા પૂ.જયશ્રીદીદીને દક્ષિણ ગુજરાતના કોળી સમાજે ભાવવંદના કરી હતી. ગુરૂવારે વેસુના બી.જી.બી. મેદાન પર મશાલ આરતી સાથે ભાવવંદના કરી હતી. સમારોહનો પ્રારંભ ઘરે ઘરે કોળી પટેલ જાગ્યાથી કરાયો આ પ્રસંગે વ્યાસપીઠ પર બિરાજમાન દીદી પણ ઝૂમી ઉઠ્યાં હતાં.
સન 2017માં જુલાઈની 12 તારીખે સ્વાધ્યાય પરિવારના પૂ. જયશ્રીદીદીએ તેજ મિદં સંકલ્પ લીધો હતો, જે ગુરૂવારે દક્ષિણ ગુજરાતના કોળીસમાજે પૂર્ણ કર્યો. આ સાથે પરિવારના પૂ. પાંડુરંગદાદાના જન્મશતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. આથી કોળીસમાજના સંકલ્પ નિમિત્તે પૂ.જયશ્રીદીદી ગુરૂવારે સુરત આવ્યા હતા.
કોળી, મેર, ચૌધરી, ખારવા અને ટંડેલ આ પાંચ સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઓછુ અને દરિયાકિનારાના ગામોમાં મચ્છીમારી પર જીવન જીવતા હતા. આ છેવાડાના સમાજોમાં અધ્યાત્મની લહેર ફેલાવવા દાદાએ સ્વાધ્યાયની કેડી કંડારી હતી. 1992માં દાદાના પ્રથમ આગમને દુષણોથી ખદબદતા સમાજોમાં તેજની ચિનગારી પ્રગટાવી. આ ભોળી પ્રજા ખાસ કરીને દારૂ અને ખોટા વિચારોમાં રાચતા હતા. તેમાં સુધારામાં ગામે ગામ ફરતી ભાવફેરી અને ઘરમંદિરનો મોટો ફાળો છે. આજે દાદાજીના પ્રતાપે આ પાંચે સમાજના લોકો ત્રિકાળસંધ્યા કરી રહ્યાં છે, જેમાં દરિયાકિનારે વસતાં ગામોના લોકોને સાગરપુત્રો તરીકે ઓળખાય છે. દાદાને કારણે આજે 6 લાખ પરિવારોના 5 લાખ જેટલાં લોકોમાં પરિવર્તન આવ્યું છે.-રવિ ડાવરિયા
દીદી દાદાના કાર્યને આગળ ધપારી રહ્યા છે,મારા મોટાભાઈ જગદીશભાઈ મુંબઈમાં દાદાના પરિચિત હતા. જેથી હું દાદાના સાંનિધ્યમાં આવી. 1972માં સુરત આવી અને મારા ઘરે સ્વાધ્યાયનો પ્રારંભ દાદાના આદેશથી કરેલો. ધીમે ધીમે માણસો વધતાં ગયા અને નાણવટની વિઠ્ઠલવાડી અને અઠવાગેટ વનિતાવિશ્રામમાં એકહજાર લોકો સ્વાધ્યાયમાં જોડાયા હતા. ત્યારે દાદા નાનપુરા મારા ઘરે રોકાતા. આ સમયે 1975માં જેરામભાઈનો પરિચય થયો. તેમણે બધાએ રત્નકલાકાકર સંચલન કર્યું. દાદા કહેતા કે જેમણે ગીતા પર સત્સંગ સાંભળવો હોય તેમણે સ્વાધ્યાયમાં આવવું. તેમણે કોઈને પણ ક્યારેય કોઈપણ વસ્તુ છોડવા દબાણ નથી કર્યું. આજે દીદી દાદાના કાર્યને ખૂબ આગળ ધપાવી રહ્યાં છે. -ડૉ. ઇન્દિરાબેન શાહ, સુરતના પ્રથમ સ્વાધ્યાયી
દાદા-દીદીને વંદન... દાદાજીની જન્મજયંતિના 100માં વર્ષે દીદીના સંકલ્પને પૂર્ણ કર્યો
કોળી સમાજનો પૂંજ અમારો. સંબંધ અમારો, પરંતુ અમને તેજ દાદાએ આપ્યું છે. આજે દીદી પધાર્યા તે અમારા માટે મહાન પર્વ છે. અઢી વર્ષના દીદીના તેજ મિદમ્ સંકલ્પને ચાર લાખથી વધુ લોકોને સંધ્યા શીખવી પૂર્ણ કરાયો છે. દાદા અને દીદીને કારણે આજે દારૂ પીતો સમાજ ત્રિકાળસંધ્યા કરતો થયો છે. માંધાંતાના વંશજ કોળી પટેલો ફળ ગયું અને મૂળ પણ ભુલી ગયા. વટ, વચન અને વેર માટે બધુ હોમી દેવા લાગ્યા. ઉમરગામમાં દાદાજીનો કાર્યક્રમ થયો અને અમારામાં બદલાવ શરૂ થયો. અમને દાદાએ સમજાવ્યું કે ભગવાન અમારી સાથે છે. દાદાજીની જન્મજયંતિના 100માં વર્ષે દીદીના સંકલ્પને પૂર્ણ કર્યો છે. તેની સાથે અમારી વેડફાતી યુવાનીને નવી દિશા મળી છે. યુવા કેન્દ્રોમાં યુવાનોના અંગનો રંગ બદલાઈ રહ્યો છે. જુદુ શિક્ષણ, જુદા વિચાર અને જુદુ સાંભળવાવાળાને બધાને એક છત હેઠળ લાવ્યા. આથી અમને ઐક્ય લાગે છે. આજે 1500 જેટલાં ગામોમાં આ કાર્ય ચાલી રહ્યું છે. જેથી દાદા અને દીદી માટે મશાલ આરતી અને ચાર લાખ મીણબત્તીઓથી વંદના કરી હતી.
#bhavvandana #program #jayshreetalwalkar #surat
5
views
Swadhyay Gujarati Bhavgeet | Sugandh Chare Kor | Swadhyay Pariwar
સુગંધ ચારેકોર!
સુગંધ ચારેકોર ગયા જ્યાં , કાર્ય લઇને અમે ,
અમે પૂમડાં તમે જ અત્તર , સાચું એ જ ખરે !
ઊગતાં લીલા ઘાસ વિચારો , જ્યાં પણ દઇએ અમે ,
વિચારમાં છો વારિ તમે , સાચું એ જ ખરે !
સુગંધ ચારેકોર ગયા જ્યાં , કાર્ય લઇને અમે !
ધુમ્મસ ચીરી ગાઢ રાત્રિનું કિરણ પહોંચ્યું'તુ ખરે ,
કરીએ પ્રભુનું કામ લઇને , નામ તમારું અમે ;
તેજ કિરણનું , ગતિ તમે , સાચું એ જ ખરે !
સુગંધ ચારેકોર ગયા જ્યાં , કાર્ય લઇને અમે !
વંદન કરીએ શબ્દ દઇને , કામ કરીશું અમે ,
શબ્દ અમારા બળ છો તમે , સાચું એ જ ખરે !
સુગંધ ચારેકોર ગયા જ્યાં , કાર્ય લઇને અમે !
Song: સુગંધ ચારેકોર!
Artist: Jignesh Gondaliya
#swadhyayparivar #bhavgeet #gujaratima
7
views
Chalo jaini layiye I Swadhyay pariwar gujarati bhavgeet
ચાલો જાણી લઇએ !
થવા કૃતજ્ઞી , ત્રિકાળ - સંધ્યા , ચાલો જાણી લઇએ ,
પ્રભુ - સ્પર્શના સ્પંદન માંહ્યલી , મધુરપ માણી લઈએ !
રોજ સવારે ચેતન અર્પી, આવી કોણ જગાડે ?
ભૂલાયેલું યાદ કરાવી , દિનભર કોણ રમાડે ?
કોણ જલાવે દીપ નયનના , ચાલો જાણી લઈએ !
... પ્રભુ.
રોમ - રોમમાં રક્ત સ્વરૂપે , શક્તિ કોણ વહાવે ?
હૈયામાં રણઝણતી હરદમ , સિતાર કોણ બજાવે ?
કાયાની નગરીનો રાજા , ચાલો જાણી લઈએ !
... પ્રભુ.
સાંજ પડે ને શાંતિ ઝંખે , વ્યાકુળ મનની પાંખો ,
જીવનનો વ્યવહાર વિસારી , ઢળવા ચાહે આંખો ;
કોણ મસ્તકે કર પસવારે , ચાલો જાણી લઇએ !
... પ્રભુ .
‘ પાંડુરંગે ” પ્રભુ - મિલનની , ચાવી શોધી આપી ,
વેદ – વિચારે ગૂંથેલી , જીવનની સમજણ આપી ;
‘ પાંડુરંગ ' પિછાણે એને , ચાલો જાણી લઇએ !
... પ્રભુ .
ચાલો જાણી લઈએ I Chalo jaini layiye I Swadhyay pariwar gujarati bhavgeet
Song: ચાલો જાણી લઇએ!
Artist: Jignesh Gondaliya
( રાગઃ હે યોગેશ્વર ! મંગલ પર્વે આટલું માગું તવથી )
#chalojanilayiye #swadhyaybhavgeet #gujaratima
6
views
Bhav-vandana Program at surat by Koli patel Samaj l Swadhyaya Parivar
"સુરતમાં 4 લાખ સ્વાધ્યાયીઓની ભાવવંદના."
સુરત: સ્વાધ્યાય પરિવારના બ્રહ્મલીન પૂ.પાંડુરંગ દાદાના જન્મશતાબ્દી પૂર્ણ થતાં દાદા અને હાલમાં સંચલન કરતા પૂ.જયશ્રીદીદીને દક્ષિણ ગુજરાતના કોળી સમાજે ભાવવંદના કરી હતી. ગુરૂવારે વેસુના બી.જી.બી. મેદાન પર મશાલ આરતી સાથે ભાવવંદના કરી હતી. સમારોહનો પ્રારંભ ઘરે ઘરે કોળી પટેલ જાગ્યાથી કરાયો આ પ્રસંગે વ્યાસપીઠ પર બિરાજમાન દીદી પણ ઝૂમી ઉઠ્યાં હતાં.
હાઇલાઇટ્સ:
✺ 220 કિમીમાં ટ્રાફિક માટે 1100 ભાઈઓ, 80 પોઈન્ટ
✺ 6615 સ્વયંસેવકો
✺ 40 લાખ ચોરસ ફૂટમાં કુલ 12 પાર્કિંગ પોઈન્ટ, 1090 ભાઈઓ
✺ 25 હજારથી વધુ હાથે બનાવેલી કલાકૃતિ
✺ 35 એકર જમીન પર આયોજન
#live
Bhavvandana Program at surat by Swadhyaya parivar l Koli patel samaj
6
views
Remove this transitionBy Taking '' Srujamyaham Chakra'' Swadhyay Parivar Bhavgeet & shlok
Oh God ! Eliminate this transition by taking the chakra of ''Srujamyaham''.
⦿ ભાવગીત:સૃજામ્યહમ નું ચક્ર ધરી આ સંક્રમણ ને હટાવો....
તવ નિર્મિત આ સુંદર સૃષ્ટિ માનવ ધન્ય બચાવો,
સૃજામ્યહમ નું ચક્ર ધરી આ સંક્રમણ ને હટાવો...(૩),
નશ્વરતા માનવ જીવનની નરી આંખથી દીઠી ,
સમર્થતા અસમર્થ બની છે અસ્તિત્વની છે ભીતિ,
ગલિત ગાત્ર સાધન સંપન્ન પણ સત્તા દિશ ભુંજાવો,
સૃજામ્યહમ નું ચક્ર ધરી આ સંક્રમણ ને હટાવો,
વીપડીગ્તા માનવતા રડતી અશરણ માનવ લખો,
'तमसो मा ज्योतिर्गमय' પ્રભુ અજવાળું થઈ વ્યાપો,
સર્વ સમસ્યાઓ નો હલ તુંહી વધુ વિનાશ નિવારો,
સૃજામ્યહમ નું ચક્ર ધરી આ સંક્રમણ ને હટાવો,
હે યોગેશ્વર દાદા,તાઈ ખરું શરણ છો અમારું,
સંભવામિ શબ્દ બ્રમ્હ થી ઊર્જિત જીવન અમારું,
દીદી અમ પૃથ્વી સર્વા છે...(૨) બ્રમ્હ દીપ જલાઓ,
સૃજામ્યહમ નું ચક્ર ધરી આ સંક્રમણ ને હટાવો,
સ્વાધ્યાય મંત્ર થી જગત પ્રકાશે,ઘર ઘર મંદિર સોહે,
સંવાહકો ની સંગ સદા તમે આરો હે અવરોહે,
કૃતાંજલિ કરીયે વંદન હવે શેષ બધું સંભાળો,
સૃજામ્યહમ નું ચક્ર ધરી આ સંક્રમણ ને હટાવો,
તવ નિર્મિત આ સુંદર સૃષ્ટિ માનવ ધન્ય બચાવો,
સૃજામ્યહમ નું ચક્ર ધરી આ સંક્રમણ ને હટાવો...(૩)
માનવ જાતને માનવની નશ્વરતા,સમર્થ અસહાયતા અને અસ્તિત્વના સંઘર્ષનો અનુભવ થઈ રહ્યો છે.
સંસાધનો ની વિપુલતા અને સર્વે ક્ષેત્રો ની યશસ્વી પૂર્તિ પણ ગલિત ગાત્ર થઈ છે ત્યારે હે ! ભગવાન,તમેજ અંધારામાં અંજવાળું કરી શકો,તમેજ સમસ્યાઓનું નિવારણ કરી શકો,આયુરારોગ્ય તમેજ ટકાવી શકો,તમારા સૃષ્ટિ સર્જન અને મનુષ્ય સર્જન ને બચાવો, તમારા કાર્યને, વિચારોને, પ્રયોગોને અને અને અમારા જેવા એના વાહકોને સંભાળો, અમારા જીવન માર્ગની આ મહા ભયાનક અટકાયત ને દૂર કરો, તમારા ''સુજામિ'' અને ''સંભવામિ'' આ બે શબ્દો પર અમારા વ્હાલા દીદીજીને સંપૂર્ણ શ્રદ્ધા છે ,
તમારી પાસે અને પુંજનીય દાદા અને તાઈ પાસે આ એકજ માંગણી છે.
श्रद्धा: मेधा : यश प्रज्ञा:
विद्या : बुद्धि : श्रीयम: बलम:
आयुष्यम: तेज: आरोग्यम
देहने अव्यं वाहन:
👉 વધુ ભાવગીત માટે અહી ક્લિક કરો:https://www.swadhyay.online/2020/05/oh-god-eliminate-this-transition-by.html
Swadhyay Parivar Videos:Watch more videos here
➤સૃજામ્યહમ નું ચક્ર ધરી આ સંક્રમણ ને હટાવો: https://youtu.be/zRgtfKmSNBE
➤કોળી પટેલ સ્વાધ્યાયી ભાઈઓ ની ભાવવંદના,સુરત: https://youtu.be/hUe9MZa_zCs
➤Welcome to swadhyay parivar: https://youtu.be/K4p_NZ25row
➤ચાલો જાણી લઈએ I Chalo jaini layiye: https://youtu.be/YSZLt7PIxU4
➤Manushya Gaurav Din | मनुष्य गौरव दिन | મનુષ્ય ગૌરવ દિન:https://youtu.be/TjEjs80S8kE
➤यदि भारतको फिर से 'विश्व गुरु' बनाना है,तो गीता कोर्स में शुरू करें,कोर्ट में नहीं:https://youtu.be/GRufHulUiZ0
➤નામ-સ્મરણ અને તેનું મહત્વ | नाम-स्मरण और उसका महत्त्व:https://youtu.be/zR4n-XNaiqU
➤What is the Three types of life and Who is called a true human being ?:https://youtu.be/M9eWvQy2SF8
➤બધાજ સ્વાધ્યાયી ભાઈઓ-બહેનો ને કપિલાબહેનનો સંદેશ | New jersey:https://youtu.be/aab4-_go_C4
➤Where does Lakshmi survive And what does Pandurang Shastri Athavale say about that?:https://youtu.be/kiiKXZxxfvs
➤સ્વાવલોકન | आत्म मूल्यांकन | self assessment:https://youtu.be/OdP6rE5uMiE
➤કોળી પટેલ સમાજ | Bhav-vandana Program at surat:https://youtu.be/U9Ckc3solFE
Please Like, Comment, Share and Subscribe THANK YOU!
Ask Question #swadhyayparivar
⦿ Welcome To Swadhyay Parivar :
▶ Follow Us:
➥ Blog: https://www.swadhyay.online
➥ Facebook Page: https://www.facebook.com/studyoftheself
➥ twitter: https://twitter.com/SwadhyayE
➥ instagram: https://www.instagram.com/swadhyay_studyoftheself
➥ Pinterest: https://in.pinterest.com/swadhyayonline/
➥ Youtube: https://www.youtube.com/c/SwadhyayParivarindia
➥ Join Our Private Facebook Group: https://www.facebook.com/groups/www.swadhyay.online/
➥ Medium: http://bit.ly/swadhyay-pariwar-medium
➥ Mix: http://bit.ly/swadhyay-parivar-mix
(સ્વાધ્યાય પરિવાર-પાંડુરંગ શાસ્ત્રી આઠવલે-Swadhyay Parivar Group)
✉ Contact us on Gmail: swadhyay.online@gmail.com
ⓦ Website : www.swadhyay.online
#swadhyayparivar #gujarati #bhavgeet
24
views
Kapilabahen's message to all Swadhyayi brothers and sisters | Swadhyay Parivar | New jersey
આપણા સ્વાધ્યાયી કપિલાબહેન કે જેઓ ન્યૂજર્સી માં રહે છે તેમનો બધા જ સ્વાધ્યાયી ભાઈઓ-બહેનો ને સંદેશ.
હેલો ફ્રેંડ્સ...
સહુને મારા પ્રણામ (નમષ્કાર ),મારુ નામ કપિલા છે,હું ન્યૂજુર્સી માં રહું છું,ખાસ એટલા માટે હું મારો વીડિઓ આપ સમક્ષ મુકું છુ, કારણ હું પણ COVID-19 એટલે કે કોરોના વાયરસ ની શિકાર છુ ,મારા અનુભવ પ્રમાણે કોઈને પણ આવું થાય તો ગભરાવી જરૂર નથી પણ હા, તેનો મતલબ એ નથી કે કેર-લેસ રહેવું કારણ જાગૃતિ ના રાખો તો આ રોગ ભયંકર માં ભયંકર છે અને જીવલેણ પણ બની શકે છે તો તેના માટે પ્રકોશન તો લેવા જ પડે અને ડોક્ટર ની સલાહ પણ લેવી પડે અને strikly-corontain (અળગાપણું) માં એટલે કે isolation માં રેવું પડે જેથી બીજાને પાસ ઓન ના થાય(ફેલાય નહિ) ,મેં આ રોગ સામે લડવા ખુબ જ હલકું ગરમ પાણી પીધું,વીટામિન સી લીધા,મોસંબી ખાધી,ગરમ હળદર વાળું આદુ ,મરી,લીંબુ અને મધ માંથી બનાવેલો ઉકાળો સવાર સાંજ પીધો બાકી આ મહા રોગ ની કોઈ જ દવા કે ગોળી નથી,હા મારી પાસે ગોળી હતી અને તે એટલે વેદ-ઉપનિષદ ને ગીતા ની ! મારી આ ભયંકર બીમારી માં મારા આપ્તજનો પણ મારી પાસે ના હતા નિ: સંદેહ મારા પરિવારે મારી પુરી કાળજી લીધી હતી અને કરે છે મને મારો દીકરો હજુ આજની તરીખ માં પણ ગ્લોજ અને માસ્ક પહેરીને મને મારુ જમવાનું અને જોયતી વસ્તુ મને મારા રૂમ માં આપી જાય છે ને સતત કહેતો રહે છે (if you short of breath,mom call us or dial 911 )પણ મારુ કહેવાનું એ કે બધા મારી સાથે છે અને રહ્યાં પણ કોઈ મારી સાથે મારી નજીક રહી શક્યું નહી ,હજુ આજે પણ એક વાત તો હું છાતી ઠોકી ને કહી શકું કે આ ભયંકર પરિસ્થિતિ માં પણ ફક્ત ને ફક્ત ભગવાન મારી અંદર રહી વગર માસ્ક ને વગર ગ્લોવ્સ પહેર્યા વગર મારા માટે સતત યુદ્ધ કરતા રહ્યા અને રાત દિવસ એક પણ ક્ષણ મને તેનાથી અળગી નથી કરી અને સતત આ મહાયુદ્ધ માં પણ તેના પ્રેમ નો ધોધ એ વરસાવતા રહ્યાં... બસ વરસાવતા રહ્યા.. અને મારી અંદર રહી મારી સંભાળ લેતા રહ્યા અને મને 101 % વિશ્વાસ હતો અને છે કે આ યુદ્ધ હું જીતી છુ આજે તો તેની પાછળ (unseen)અદ્રશ્ય ઈશ્વર નો આ મોટો હાથ હતો, ''પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે'' એટલે કે ''દાદાજી'' એ જે ત્રિકાળ સંધ્યા થકી જે ભગવાન ની અનુભૂતિ આપી તેતો હતી જ પણ આજે મને પ્રત્યક્ષ થઈ રહી છે કે હા, પ્રભુ જ મારી સાથે આ પરીસ્થીમાં પણ મારી નજીક માં નજીક હતો અને છે જ અને રહે છે , આ સાથે આગળ ની પંક્તિ પણ ઘણું બધું કહી જાય છે ને યાદ આપી જાય છે કે ''સ્વાર્થી વિશ્વ સકલ આ પ્રભુ તુજ સખા સાચો'' ,ભગવાન નિસ્વાર્થ ભાવે આપણે અંદર રહી આપણ ને ચલાવતો રહ્યો છે અને બદલ માં કશુંજ માંગતો નથી, થૅન્ક યુ(thank you) ની પણ આશા કરતો નથી આજ હું આપણી સાથે કરવા માંગતી હતી આજે હું આપ સહુ માટે પ્રાર્થના કરું છું અને એટલું જ કેહવા માંગુ છુ કે બધાજ corontain માં એટલે કે લોકડાઉન નું પાલન કરશો, બની શકે ત્યાં સુધી ઘર ની બહાર નીકળવાનું ટાળશો અને આ સમય એટલે પરિવાર માં બધાને સાથે રહેવાનો સમય ભગવાન ની નજીક જવાનો સમય છે અને આ એક અનોખી તક આપણને મળી છે તો તેને ગુમાવશો નહી, આપ સહુ આનંદ થી રેહશો અને સમય પસાર કરશો પ્રભુ ને આ સાથે મારી હૃદયની પ્રાર્થના છે મારા આપ સહુને હૃદય ના વંદન ! જય યોગેશ્વર।...
#swadhyayparivar I #newjersey I #coronavirus
2
views
Self assessment | Swadhyay Parivar
આત્મગૌરવ કેવી રીતે વધારવો: ૧૧ શક્તિશાળી રીતો.
આ સ્વ સન્માન તે સંતોષની ભાવના છે જે આપણા પોતાના મૂલ્યને ઓળખવા અને પ્રશંસા કરવાથી, પોતાને પ્રેમ કરવાથી અને વ્યક્તિગત રીતે વધવાથી આવે છે. તે કોઈ શબ્દ નથી જેમાં તુલના અથવા સ્પર્ધા શામેલ હોય. ઉચ્ચ આત્મગૌરવ
આત્મગૌરવ કેવી રીતે વધારવો: 11 શક્તિશાળી રીતો:
સામગ્રી:
નિમ્ન આત્મગૌરવ શું છે?
સ્વસ્થ આત્મગૌરવ રાખવાની ટેવ
૧ -તમારા ટીકાત્મક અવાજનો નાશ કરો
૨ -અન્યની મંજૂરી લેશો નહીં
૩ -સ્વ-સમર્થન
૪ -રમતો રમે છે અને શારીરિક રીતે તમારી સંભાળ રાખો
૫ -સમાજીકરણ
૬ -તમારી સિદ્ધિઓની સૂચિ બનાવો
૭ -તમારા સકારાત્મક ગુણોની સૂચિ બનાવો
૮ -પૂર્ણતાવાદી બનવું બંધ કરો
૯ -તમારી બિન-મૌખિક ભાષાની કાળજી લો
૧૦-સ્વીકારો
૧૧-કૃતજ્ઞતા માટે વેપારની અપેક્ષાઓ
વિજ્ઞાન આત્મગૌરવ વિશે શું કહે છે?
આત્મગૌરવ વિશે શબ્દસમૂહો
આ સ્વ સન્માન તે સંતોષની ભાવના છે જે આપણા પોતાના મૂલ્યને ઓળખવા અને પ્રશંસા કરવાથી, પોતાને પ્રેમ કરવાથી અને વ્યક્તિગત રીતે વધવાથી આવે છે. તે કોઈ શબ્દ નથી જેમાં તુલના અથવા સ્પર્ધા શામેલ હોય. ઉચ્ચ આત્મગૌરવ સાથે આપણે આપણી પોતાની યોગ્યતાને ઓળખવા અને અનુભવવાનું શીખીશું.
આ લેખમાં હું તમને શીખવાની 10 ટેવો વિશે ચર્ચા કરીશ તમારા આત્મસન્માન વધારવા, પછી ભલે તમે પુરુષ, સ્ત્રી, બાળક અથવા કિશોરો હોવ. ભલે તમને તમારા વિશે ખરાબ લાગે, તો એક સિરીઝ છે
તમારા જીવનને બદલવાનું પ્રારંભ કરવા માટે તમે લઈ શકો છો.
તે મનો વૈજ્ઞાનિક સુખાકારી માટે આવશ્યક છે અને તેથી તેને પુન:પ્રાપ્ત કરવા અને તેને ઉન્નત કરવા માટે કેટલીક ટેવો અને ક્રિયાઓ બદલવી આવશ્યક છે. તેના વિના, જીવન ખૂબ પીડાદાયક હોઈ શકે છે, બધી જરૂરિયાતો પૂરી થતી નથી, અને પૂર્ણ સંભાવનાઓ પૂર્ણ થતી નથી.
નિમ્ન આત્મગૌરવ શું છે?
નિમ્ન આત્મગૌરવ એ નકારાત્મક આત્મ-ખ્યાલ છે. પ્રશ્નનો જવાબ આપો હું મારા વિશે કેવું અનુભવું છું?
આત્મસન્માન સુધારવા માટેની ચાવી છે તમે તમારા જીવનની અર્થઘટન કરવાની રીતને બદલો: તમે ઇવેન્ટ્સના કરેલા નકારાત્મક અર્થઘટનનું વિશ્લેષણ કરો અને તમારા આત્મ-સન્માનના વિકાસને પ્રોત્સાહન આપતા નવા વિચારો અને લક્ષ્યો બનાવો.
સારા સ્વાભિમાન હોવાના આ કેટલાક ફાયદા છે:
તમારી પાસે વધુ ભાવનાત્મક સ્થિરતા રહેશેજ્યારે તમે તમારા વિશે સારો અભિપ્રાય મેળવો છો, ત્યારે તમારે અન્યની મંજૂરીની જરૂર રહેશે નહીં અને લોકો તમારા વિશે શું વિચારે છે તે વિશે તમે સતત વિચારશો નહીં. સામાન્ય રીતે, બાહ્ય ઘટનાઓ તમને એટલી અસર કરશે નહીં.
તમને ઉચ્ચ સિદ્ધિઓ મળશે: તમારા આત્મ-સન્માનને વધારીને, તમે મુશ્કેલ-થી-પ્રાપ્ત લક્ષ્યો પછી જવાની સંભાવના વધારે છે કારણ કે તમે માનો છો કે તમારી પાસે તે પ્રાપ્ત કરવાની ક્ષમતા છે અને તેથી તમે વધુ પ્રેરણાથી કાર્ય કરી શકશો.
તમે વધુ આકર્ષક બનશો: ઉચ્ચ આત્મગૌરવ ધરાવતા લોકોને ઓછી જરૂરિયાતમંદ લાગે છે અને તે આકર્ષક છે. જે લોકો તમારી સાથે સંપર્ક કરે છે તેમને એક સુખદ અનુભવ થશે અને તમે તેમને વધુ આપી શકો છો.
તમે ખુશ થશો: સુખનાં પાયામાંનું એક સારું આત્મગૌરવ છે. તમે જે પરિસ્થિતિઓ શોધી રહ્યા છો તે પૂરી કરી શકો છો પરંતુ જો તમને તમારા વિશે સારું ન લાગે તો તમે ખુશ નહીં રહે.
તમારી સાથે વધુ સારા સંબંધો રહેશે: જ્યારે તમે તમારા વિશે સારું અનુભવો છો, ત્યારે તમે અન્યમાં વધુ મૂલ્ય ઉમેરશો, તમે વધુ સુખદ હશો અને તમે તેમને તમારી સુખાકારીથી સંક્રમિત કરશો.
સકારાત્મક આત્મગૌરવ રાખવાના તે કેટલાક ફાયદા છે. અને તમે તેને કેવી રીતે ઉન્નત અને મજબૂત કરી શકો છો? અહીં કેટલીક ટેવો છે કે જેના માટે તમારે તમારા માટે પ્રશંસા અને કદર વધારવા માટે કામ કરવું પડશે.
સ્વસ્થ આત્મગૌરવ રાખવાની ટેવ
૧ -તમારા ટીકાત્મક અવાજનો નાશ કરો
નિમ્ન આત્મગૌરવ માટેનો મુખ્ય ગુનેગાર આંતરિક અવાજ છે જેની સાથે આપણે આપણી જાતને નકારાત્મક વાતો કહીએ છીએ.
હા, દરેકનો નકારાત્મક આલોચનાત્મક અવાજ હોય છે, જોકે કેટલાક લોકો બીજાઓ કરતા વધારે જાગૃત હોય છે. આ તે અવાજ છે જેની સાથે તમે તમારી જાતને વિનાશક વિચારો કહો છો, જેમ કે:
તમે તેને ક્યારેય યોગ્ય નહીં કરશો
તમે તેના / તેના કરતા વધુ ખરાબ છો.
તે વ્યક્તિ મને ગમતી નથી.
આત્મવિશ્વાસ રાખવા માટે, આ વિચારોને સ્વીકારવા નહીં અને તેમને વધુ સકારાત્મક મુદ્દાઓ સાથે બદલવા ન જોઈએ જે તમને વધુ સારું લાગે છે.
આ કરવા માટે, તમારા વિચારોમાં ભાગ લેવાનો પ્રયત્ન કરો અને જો તમને કોઈ નકારાત્મક લાગ્યું, તો તે પ્રશ્ન કરો.
જ્યારે તમે તેને શોધી કાઢશો ત્યારે વિનાશક વિચારસરણી રોકવા માટે તમે એક શબ્દ પણ બનાવી શકો છો: બંધ કરો!
ટૂંકમાં, તે તમારા આલોચનાત્મક અવાજથી વાકેફ રહેવા અને તેના દ્વારા પ્રભાવિત ન થવા વિશે છે, તે વિચારોને વધુ રચનાત્મક સાથે બદલો.
૨ -અન્યની મંજૂરી લેશો નહીં: અન્યની મંજૂરી લેવી તે કંઈક છે જે, જો આપણે જાણતા ન હોઇએ, તો આપણે સતત કરીએ છીએ. ઉદાહરણો:
બીજાઓને તે ગમશે કે કેમ તે વિચારીને કપડા પહેરો.
બીજાના મંતવ્યોના આધારે મહત્વપૂર્ણ નિર્ણયો લેશો.
અમારા મંતવ્યો કહેતા નથી કારણ કે અમને લાગે છે કે અન્ય લોકો તેમને પસંદ નહીં કરે.
તેથી, જ્યારે તમે કંઈ પણ કરવા અથવા નિર્ણય લેવા જાઓ છો, ત્યારે તમારી જાતને પૂછો કે તમે શું વિચારી રહ્યા છો કે અન્ય શું વિચારે છે, જો તમે વર્તન કરી રહ્યાં છો જેથી તેઓ તમારા વર્તનથી સંતુષ્ટ થાય.
આ બિંદુને કાર્ય કરવાની એક રીત એ છે કે કોઈના અભિપ્રાયની વિરુદ્ધ જવું. હંમેશાં અડગ અને નમ્ર.
૩-સ્વ-સમર્થન: મુહમ્મદ અલીએ પહેલેથી જ કહ્યું છે:
“તે નિવેદનોનું પુનરાવર્તન છે જે માન્યતા તરફ દોરી જાય છે. અને એકવાર તે માન્યતા ઊંડા પ્રતીતિમાં ફેરવાઈ જાય, પછી વસ્તુઓ બનવાનું શરૂ થાય છે. "
સમર્થન આપના આત્મ-સન્માનને વધારવામાં મદદ કરશે અને તમારે દિવસ દરમિયાન થોડી વાર પુનરાવર્તન કરવું પડશે. સ્વ-સમર્થનનું ઉદાહરણ?
-હું મારી જાતને ગમે છે અને હું મારી જાતને સંપૂર્ણ સ્વીકારું છું.
-હું બીજાની મંજૂરી લેતો નથી.
-હું મૂલ્યવાન વ્યક્તિ છું અને મને ખુશ રહેવાનો અધિકાર છે.
-હું સતત હકારાત્મક લાગણી અનુભવું છું.
જેથી તમે આ આદતને ભૂલશો નહીં, તમે તે શબ્દસમૂહો લખી શકો છો જે તમારા માટે કાર્ડ પર શ્રેષ્ઠ કામ કરે છે અને તે સવારે અને સૂવાના સમયે વાંચી શકો છો.
૪-રમતો રમે છે અને શારીરિક રીતે તમારી સંભાળ રાખો: હા, તે એક તથ્ય છે કે આપણો શારીરિક દેખાવ આપણા સ્વાભિમાનને પ્રભાવિત કરે છે. સારા ફોર્મ સાથે, તમે વધુ સારા દેખાશો અને તમારી આત્મગૌરવ વધશે.
જો તમને કસરત કરવા અથવા જીમમાં જવાની ટેવ નથી, તો દિવસમાં 10-15 મિનિટથી નાનો પ્રારંભ કરો અને ધીમે ધીમે સમય વધારશો. તમે જોશો કે તે સકારાત્મક ટેવ બની જશે જેનો તમે આનંદ માણશો; યાદ રાખો કે રમતો સાથે તમે એન્ડોર્ફિન (સુખાકારી હોર્મોન્સ) પ્રકાશિત કરો છો.
૫-સમાજીકરણ: તનાવથી સૌથી મહત્વપૂર્ણ બફરમાં સામાજિક સપોર્ટ છે. તમારી આસપાસના લોકો ભાવનાત્મક ટેકો તરીકે સેવા આપે છે, તમને સહાય આપવા માટે, આનંદ માણવા અને શીખવા માટે. તે તે છે જો તેઓ માપદંડ અને સકારાત્મક લોકો હોય. નકારાત્મક લોકો સંભવત your તમારું આત્મસન્માન ઓછું કરશે.
૬-તમારી સિદ્ધિઓની સૂચિ બનાવો: આ ક્રિયા શ્રેષ્ઠ કાર્યોમાંની એક છે. કેટલીકવાર આપણે વિચારીએ છીએ કે આપણે કંઈક પ્રાપ્ત કરી શકતા નથી અથવા આપણી પાસે તેની ક્ષમતા નથી. દાખ્લા તરીકે:
-અમે પરીક્ષા આપી શકતા નથી.
-અમે વજન ઘટાડી શકતા નથી.
સૂચિ કે જે તમને તમારી પાછલી સિદ્ધિઓની યાદ અપાવે, તમને યાદ રહેશે કે તમે જે કરવાનું નક્કી કર્યું છે તે પ્રાપ્ત કરવાની તમારી પાસે ક્ષમતા છે. ચેમ્પિયનશિપ જીતવા જેવી મહાન સિદ્ધિઓ તેમની પાસે હોવાની જરૂર નથી. એક ઉદાહરણ હશે:
-અમે કારકિર્દી / વ્યવસાયિક તાલીમ / પ્રારંભિક તૈયારી કરી છે.
-મે ટેનિસ રમવાનું શીખ્યા છે.
-આમે અંગ્રેજી વાંચવાનું શીખ્યા છે.
મારી હાલની સ્થિતિમાં કામ કરવા માટે મારી પસંદગી કરવામાં આવી હતી.
તમારી સૂચિ દૃશ્યમાન જગ્યાએ મૂકો અને તેને વારંવાર વાંચો. તે તમને સકારાત્મક રજૂઆતો કરશે અને એવી સ્થિતિમાં પ્રવેશ કરશે જે તમારા આત્મગૌરવને વધારશે.
૭-તમારા સકારાત્મક ગુણોની સૂચિ બનાવો: તમારા ખૂબ નોંધપાત્ર હકારાત્મક ગુણોની સૂચિ બનાવીને તમારી સાથે ઉદાર અને પ્રામાણિક બનો. જો તમને ક્યાંથી શરૂ કરવું તે ખબર નથી, તો કોઈ વિશ્વસનીય મિત્રને પૂછો - ઓછામાં ઓછા 10 ગુણો હોવા જોઈએ. તે સામાન્ય છે જો તમને લાગે કે સૂચિ બનાવવામાં તમારી પાસે મુશ્કેલ સમય છે કારણ કે મોટાભાગના લોકો તેમના નકારાત્મક લક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને સકારાત્મક વિશે ભૂલી જાય છે.
ઉદાહરણ:
-હું એક કાર્યકર છું.
-હું સાંભળવું કેવી રીતે ખબર છે.
-હું શિક્ષિત છું.
-મારા પરિવાર સાથે સારા સંબંધો છે.
-હું આકારમાં છું.
-હું સહાનુભૂતિશીલ છું.
-હું દયાળુ છું.
-હું ખુલ્લા મનનું છું.
-હું જવાબદાર છું.
-હું સક્રિય છું.
૮-પૂર્ણતાવાદી બનવું બંધ કરો: પરફેક્શનિઝમ એ એક સૌથી વિનાશક લક્ષણ છે કારણ કે તેની સાથે આપણે કંઈક અલભ્ય બનવા માંગીએ છીએ અને તેમ છતાં આપણે સતત સુધારણા કરીએ છીએ, આપણે કદી ખુશ નથી.
આ ઉપરાંત, બધું સંપૂર્ણ કરવા માંગતા હો, જ્યારે તમે ભૂલો જોશો ત્યારે તમે લકવોગ્રસ્ત થઈ જશો, તમે પછીથી બધું છોડી દેશો અને તમને કોઈ પ્રકારનું પરિણામ મળશે નહીં. આ બધું તમારા આત્મગૌરવમાં ઘટાડો તરફ દોરી જશે.
સંપૂર્ણતાવાદી બનવાનું બંધ કેવી રીતે કરવું?
વસ્તુઓ સમાપ્ત કરવા માટે મર્યાદા સેટ કરો: કારણ કે કેટલીકવાર આપણે દરેક વસ્તુને સંપૂર્ણ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ, અંતે તે મુલતવી થઈ જાય છે અને ક્યારેય સમાપ્ત થતું નથી. જો તમે તમારી જાતને કોઈ સમયમર્યાદા નક્કી કરો છો, તો તમારે આગળ વધવા અને વસ્તુઓ કરવામાં દબાણ કરવું પડશે.
તમારા ધોરણો બદલો: પરફેક્શનિઝમ "કોઈપણ દોષ વિના સંપૂર્ણ હોવું જોઈએ" ના વિચારવાની રીતથી આવે છે. તેમ છતાં, તમે બીજી રીતે પણ વિચારી શકો છો જે સારા પરિણામો તરફ દોરી જશે જેમ કે “હું મારા શ્રેષ્ઠ પ્રયાસો કરવા જઇશ અને હું મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. જો હું ભૂલ કરું છું તો તે સામાન્ય બાબત છે અને હું હંમેશાં તેનાથી શીખી શકું છું.
૯-તમારી બિન-મૌખિક ભાષાની કાળજી લો: અહીં મારો અર્થ તમારા ચહેરાના હાવભાવ અને તમારા શરીરની મુદ્રાઓ બંને છે. હસતાં અને હસાવવાથી તમે ખુશ થશો અને વિસ્તરણની મુદ્રાઓ બતાવી શકો છો (હાથ ખુલ્લા છે અને ખેંચાતા નથી) તમને ઉચ્ચ આત્મસન્માનની અનુભૂતિ કરાશે.
૧૦-સ્વીકારો: સ્વસ્થ આત્મગૌરવ મેળવવા અને ખુશ રહેવા માટે તમારી જાતને સ્વીકારી લેવી જરૂરી છે.
આ કહેવાનો અર્થ એ નથી કે તમે બદલી શકતા નથી, મહત્વાકાંક્ષી બની શકો અને તમારા જીવનમાં સુધારો કરી શકતા નથી.
તેનો અર્થ એ છે કે તમારી ખામીઓ, શારીરિક ક્ષમતાઓ અથવા ક્ષમતાઓને સ્વીકારવી અને ત્યાંથી સુધારણા માટે કામ કરવું.
કોઈ પણ પરિસ્થિતિમાં કે જેમાં તમને પોતાને વિશે ખરાબ લાગે, આ પ્રક્રિયાને અનુસરો:
પરિસ્થિતિથી વાકેફ બનો: તે જરૂરી છે કે જ્યારે તમને ખરાબ લાગે ત્યારે તમે તેનાથી પરિચિત થાઓ.
તે સ્વીકારો: ખરાબ લાગવાની હકીકતને સ્વીકારો, તે સામાન્ય છે અને તમારે તેના માટે તમારે પોતાને શિક્ષા કરવી પડશે નહીં.
અધિનિયમ: સારું લાગે તે માટે તમે શું કરી શકો?
જો તમને કંઈક ગમતું નથી, તો તેને બદલો. જો તમે તેને બદલી શકતા નથી, તો તમારો વલણ બદલો-માયા એન્જેલો.
એકવાર આપણે આપણી મર્યાદા સ્વીકારી લઈએ, પછી આપણે તેને પાર કરીએ-આલ્બર્ટ આઈન્સ્ટાઈન.
૧૧-કૃતજ્ઞતા માટે વેપારની અપેક્ષાઓ: અપેક્ષાઓ રાખવાથી જ તમે નાખુશ થઈ શકો છો, એવું માને છે કે તમે જે ઇચ્છો તે મેળવી શકતા નથી, અને તમારા પરિણામોથી સતત નાખુશ રહે છે.
ઉપરાંત, તમે વર્તમાનમાં જીવશો નહીં, જે ખુશ રહેવા માટે જરૂરી છે, તમારા સમયનો લાભ લો અને તમારા નકારાત્મક વિચારોથી વાકેફ થશો.
ભવિષ્ય અથવા લોકો વિશે અપેક્ષાઓ રાખવાને બદલે, આભારી બનો, તમારા જીવન માટે, તમારી પાસે જે છે તેના માટે કૃતજ્ feelતા અનુભવો. આ રીતે તમે તમારા જીવનનો અને તમારી જાતને વધુ આનંદ મેળવશો.
વિજ્ઞાન આત્મગૌરવ વિશે શું કહે છે?
મેં આત્મસન્માન પર સંશોધન શોધ કર્યું છે અને આ કેટલાક સૌથી મહત્વપૂર્ણ છે:
૨૦૧૮ માં પ્રકાશિત આ અધ્યયન મુજબ, માનસિક આત્મ-સન્માનવાળા દર્દીઓ હતાશા માટેની ઉપચાર પર વધુ ઝડપથી સુધરે છે.
આ અધ્યયન મુજબ, વ્યક્તિગત નિષ્ફળતાઓને સ્વીકારવાથી લોકો વ્યક્તિગત રીતે સુધારણા માટે વધુ પ્રેરિત થાય છે. તેથી, આત્મ-કરુણા તમને તમારા વિશે વધુ સારું લાગે છે અને વ્યક્તિગત રીતે વધવાની તમારી પ્રેરણામાં સુધારો કરે છે.
આ અધ્યયન મુજબ, વધુ નર્સીઝમ અને નિમ્ન આત્મવિશ્વાસ ધરાવતા લોકો સોશિયલ નેટવર્કમાં વધુ પ્રવૃત્તિ દર્શાવે છે અને તેમાં પોતાને વધુ પ્રોત્સાહન આપે છે.
આ અધ્યયન મુજબ, જે વિદ્યાર્થીઓ સાયબર ધમકીનો અનુભવ કરે છે, ભોગ બને છે અથવા દુર્વ્યવહાર કરે છે, અનુભવ જીવતા નથી તેવા લોકો કરતાં આત્મગૌરવ ઓછું હોય છે.
આ અધ્યયન મુજબ, આત્મગૌરવ, આત્મગૌરવ કરતાં આત્મગૌરવ કરતાં ઓછી ભાવનાત્મક સ્થિતિસ્થાપકતા અને સ્થિરતા પ્રદાન કરે છે, આત્મગૌરવ કરતાં ઓછું આત્મ-મૂલ્યાંકન, અહંકાર સંરક્ષણ અને આત્મ-સુધારણા ધારે છે. જ્યારે આત્મગૌરવમાં પોતાનું સકારાત્મક રીતે મૂલ્યાંકન કરવું શામેલ છે અને તેમાં વિશેષ અને સરેરાશથી વધુની લાગણીની જરૂર પડી શકે છે, તો આત્મ-કરુણાની તુલના અથવા સ્વ-મૂલ્યાંકન શામેલ નથી. સ્વયં-કરુણા તમારી જાતને દયાથી વર્તે છે, માનવતાને સ્વીકારે છે, અને જ્યારે તમારા પોતાના નકારાત્મક પાસાઓને ધ્યાનમાં લેતા હોય ત્યારે માઇન્ડફુલ હોવું જોઈએ.
આ સંશોધનનાં અનેક રસપ્રદ પરિણામો મળ્યાં છે.
૧) આત્મગૌરવ કિશોરાવસ્થાથી મધ્યમ વય સુધી વધે છે, 50 ના દાયકામાં ટોચ પર પહોંચે છે, અને પછી વૃદ્ધાવસ્થા સુધી ઘટે છે.
૨) આત્મગૌરવ એ પરિણામનું એક કારણ છે જે વ્યક્તિના જીવનમાં હોય છે, અસર નથી.
૩) આત્મગૌરવ ડિપ્રેસન પર મધ્યમ અસર, સંબંધો અને નોકરીની સંતોષ પર નાના-મધ્યમ અસર અને સ્વાસ્થ્ય પર એક નાનો પ્રભાવ છે. એકસાથે, પરિણામો સૂચવે છે કે આત્મગૌરવનો વાસ્તવિક જીવનના અનુભવો પર નોંધપાત્ર પ્રભાવ પડે છે અને તે આત્મગૌરવ એ જીવનના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સફળતા અને નિષ્ફળતાનો અભિવ્યક્તિ નથી.
આ અધ્યયન સૂચવે છે કે નિમ્ન આત્મગૌરવ પુખ્તાવસ્થામાં ડિપ્રેસિવ લક્ષણો વિકસાવવા માટેનું જોખમ પરિબળ તરીકે કાર્ય કરે છે.
આત્મગૌરવ વિશે શબ્દસમૂહો
તમે પોતે પણ, બ્રહ્માંડના બીજા બધાની જેમ, તમારા પોતાના પ્રેમ અને સ્નેહ-ગૌતમ બુદ્ધના પાત્ર છો.
સૌથી ખરાબ એકલતા પોતાને-માર્ક ટ્વેઇનથી આરામદાયક નથી.
લોકોને આત્મ-સન્માન આપવું એ અત્યાર સુધીની સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે જે હું કરી શકું છું. કારણ કે પછી તેઓ કાર્ય કરશે-જેક વેલ્ચ.
સિદ્ધિ-થોમસ કાર્લાઇલ જેવી આત્મગૌરવ અને આત્મ-ખ્યાલ કંઈ પણ બનાવતું નથી.
જે લોકોને વધુ મંજૂરી જોઈએ છે તેઓ ઓછા મેળવે છે અને ઓછા મંજૂરીની જરૂર હોય તેવા લોકોને વધુ મળે છે.- વેઇન ડાયર
આશાવાદ એ વિશ્વાસ છે જે સિદ્ધિને માર્ગદર્શન આપે છે. આશા અને વિશ્વાસ વિના કશું પ્રાપ્ત થઈ શકતું નથી-હેલેન કેલર.
આરોગ્ય એ સૌથી મોટો કબજો છે. પ્રતિબદ્ધતા મહાન ખજાનો. મહાન મિત્ર પર વિશ્વાસ કરો-લાઓ ટ્ઝુ.
કોઈ બીજા બનવાની ઇચ્છા એ છે કે તમે જે છો તે વ્યક્તિનો વ્યય થઈ રહ્યો છે- અનામી.
આત્મગૌરવ આપણી સુખાકારી માટે એટલું જ મહત્ત્વનું છે કારણ કે પગ ટેબલ પર હોય છે. તે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અને સુખ-લૂઇસ હાર્ટ માટે જરૂરી છે.
મુશ્કેલીઓ અને ખંત એ એવી ચીજો છે જે તમને આકાર આપી શકે છે. તેઓ તમને અમૂલ્ય મૂલ્ય અને આત્મગૌરવ આપી શકે છે-સ્કોટ હેમિલ્ટન.
26
views
Where does Lakshmi survive And what does Pandurang Shastri Athavale say about that?
Where does Lakshmi survive And what does Pandurang Shastri Athavale(pujya dadaji) say about that?
લક્ષ્મી ક્યાં ટકે ?
આજે અમુક વસ્તુ મળી,પણ મનમાં એવો ડર રાખો કે તે જશે તો? ખલાસ...
વસ્તુ જાય તો જવાદ્યો ,મારે તેને જરૂર નથી.આવી વૃત્તિ કેળવવી જોઈએ.માણસ માં આટલી હિમ્મત હોવી જોઇએ. આજે આપણી પાસે પૈસા આવ્યા, પણ આવતી કાલે નહિ હોય તો ? ન હોય તો કઈ નહીં આટલી તૈયારી હોવી જોઈએ. જે એવો અનાશક્ત હોય તે તેને ત્યાં જ લક્ષ્મી રહે, તમે લક્ષ્મી તરફ આશકની નજરે જોશો તો તમારે ઘરે લક્ષ્મી આવશે નહીં.
પુરાણોમાં તેના માટેનું સચોટ ઉદાહરણ છે.
દેવો અને દૈત્યો સાગરમંથન કરતા હતા,તેમાં લક્ષ્મી નીકળી હવે, આ સુંદર લક્ષ્મી કોને વરશે.એવા વિચારોમાં બધા તેને માટે આશક થઈ ને બેઠા હતા, સામે બેઠેલા બધાની નજરમાં આશકતા હતી, લક્ષ્મીજી હાથમાં વરમાળા લઈને આવ્યા હતા, પણ દેવો અને દૈત્યો બધાને છોડી દીધા, વિષ્ણુ ભગવાન ફક્કડ થઈને करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् બેઠા હતા તેમને લાગતું હતું કે લક્ષ્મી મારી પાસે આવશે તો મારા લીધે તેની શોભા વધશે, તેને આવવું હોયતો આવે અને જવું હોય તો જાય, હું તો સુખીજ છુ, પણ લક્ષ્મીજીએ દોડતા આવીને તેમના ગળામાં હાર પહેરાવીને તૃદુપ્ત થઈ ગયા તેથી લક્ષ્મીને આવીજ ટેવ છે
આજે લક્ષ્મી છે પણ આવતીકાલે નહીં હોય તો પણ હું જીવીશ પરંતુ જેની પાસે લક્ષ્મી આવે તે એવોજ વિચાર કરતા જીવે કે આજે છે અને આવતીકાલે નહીં હોય તો? તેથી તેવો વિત્ત ભોગવી શકતા નથી અને આનંદ મેળવી શકતા નથી, તમાંરી પાસે પૈસા હોય તો ફક્કડ થઈને કહોને કે હા મારી પાસે પૈસા છે પણ લોકોને એમ લાગે છે કે આમ કેમ બોલાય? આજે છે ને આવતી કાલે નહીં હોય તો? અરે પણ આવતી કાલે પૈસા નહીં હોય તો મારી પાસે પૈસા નથી એમ કહીશ એમાં ગયું શું? પણ આજના આ બધા ઢોંગી માણસો છે આ જગતમાં ભગવાન ઢોંગી ને સુખી કેવી રીતે રાખે? ભગવાને ચાર પૈસા આપ્યા હોય ઓ બોલો કે હું સુખી છુ भद्रं तद्विवम् यदन्ति देवा:॥ પણ લોકો એમજ કહે છે કે આજે મોંઘવારી ખુબજ વધી છે અમારું નભતું નથી.નભતું નથી-નભતું નથી... એમ કહી ને બધા જ શ્રીખંડ ખાય છે આ શું છે?જુના કાળમાં જે સગવડો જોવા પણ મળતી નહતી તે આજે કોઈપણ સફાઈ કામદાર ભોગવે છે (સામાન્ય માણસ) છતાં બંગલામાં રેહવાવાળથી લઈને ગામડાના કોઈ પણ માણસ સુંધી હરામ કોઈ સુખનો શ્વાસ છોડતો હોય તો ભગવાનની જન્મોત્રી જ એવી ખરાબ છે કે તેના છોકરા ઓએ તેને કોઈ દિવસ યશ આપ્યોજ નહીં.
''છગન-ભગવાન =શૂન્ય'' .એટલે કે કોઈપણ માણસમાંથી ભગવાન એટલે કે જીવ(આત્મા ) ને કાઢી નાખવામાં આવે એટલે તે શૂન્ય થઈ જાય એટલે કે મરી જાય ભગવાન મારી જોડે છે એમ બોલો તો ગમે તે પરિસ્થિતિ માં ચેતન્યમય જીવન થઈ જાય, જન્મ માં ચેતન્ય આવશે અને મરણમાં પણ ચેતન્ય આવશે નાનપણ માં ,જુવાની માં અને ગઢપણમાં પણ ચેતન્ય આવશે રિબાતા મરશો નહીં, આજે ખોટા ડરથી તામેં કોઈએ ડરાવી મુક્યા છે, તેથી લોકો કહે છે મરતી વખતે અમારી શું હાલત થશે? કઈ હાલત થવાની નથી, જે તમને જગત માં લાવ્યો છે તે જ તમને લઈ જશે તમે ચિંતા કરો નહીં 'મરીશ તો શું થશે? ભગવાન કોઈને રીબાવીને મારતો નથી, આ જે સમજે તે મૃત્યુંજય થાય અને આ જે ન સમજે તે વૈભવ ની ટોચ ઉપર બેસીને પણ રડે પછી એને ગમે તેટલું આપોને ! તમે મરણ નો ડર રાખીને બેઠા કે શ્રીખંડ ખાશો તો પણ શ્રીખંડ નો સ્વાદ આવશે નહીં.
#swadhyayparivar #bhavgeet
Follow Swadhyay Parivar :
Swadhyay Parivar Blog: https://familyofselfstudy.blogspot.com/
Facebook Page: https://www.facebook.com/studyoftheself/
Twitter: https://twitter.com/SwadhyayE
youtube:https://www.youtube.com/channel/UCGdKmZWmdFvNb4mUAtrTmkA?sub_confirmation=1
Instagram: https://www.instagram.com/swadhyay_studyoftheself
Pinterest:- https://in.pinterest.com/swadhyayonline/
Facebook Group: https://www.facebook.com/groups/2691089984278274/
Contact: familyofselfstudy@gmail.com
16
views